રાજકોટ એસટી બસપોર્ટમાં મેઇન્ટેનન્સના અભાવ અંગે એજન્સીને નોટિસ ફટકારાઇ

  • May 23, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસટી બસ પોર્ટમાં મેઇન્ટેનન્સના અભાવે મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવા અંગે તસવીરો સાથેનો વિસ્તૃત અહેવાલ આજકાલ દૈનિકમાં પ્રસિધ્ધ થયા બાદ રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને એજન્સીને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.

મુસાફર જનતામાંથી મળેલી ફરિયાદોને પગલે વિવિધ સમસ્યા અંગેનો અહેવાલ આજકાલ દૈનિકમાં ગત તા.૧૩–૫–૨૦૨૪ના રોજ શહેર આવૃત્તિમાં પેઈજ નં.૩ ઉપર પ્રસિધ્ધ થયા બાદ પ્લેટફોમ્ર્સ અને વેઇટિંગ લોન્જના બધં પંખા પુન: કાર્યરત થયા છે. તદઉપરાંત પીવાના પાણીની વિનામૂલ્યે વ્યવસ્થા અવારનવાર બધં થઇ જતી હતી જે હવે ૨૪ કલાક ચાલુ રહે છે. યારે બસ પોર્ટમાં ગંદકી મામલે હવે સવાર સાંજ બે વખત સફાઇ કરવા આદેશ કરી તેનું કડક ચેકિંગ શ કરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application