ગુજરાત રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે સરકારી પુસ્તકાલયની સેવાઓ શરુ કરવામાં આવનાર છે.
અગામી તા.૨૨/૦૩/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૫ કલાકે કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા પ્રજાજનો માટે તાલુકા સેવા સદન ખાતે પુસ્તકાલયની સેવાઓ ખુલ્લી મુકશે તથા ત્યારબાદ દરબાર ગઢ ખાતે ૩.૭૮ કરોડના ખર્ચે બનનાર પુસ્તકાલય ભવનનું ખાત મુહૂર્ત કરશે.
ટૂંક સમયમાં જ ભાણવડના લોકોને અદ્યતન સુવિધા સભર પુસ્તકાલય ભવનની સુવિધા મળતી થશે. નવીન પુસ્તકાલય ભવન માં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ, કેન્ટીન, બાળ વિભાગ સાથે વિવિધ વિષયો અને ભાષાના પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી માટે ના ખાસ પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMજામનગર ટાઉનહોલ ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન...
March 20, 2025 07:07 PMજામનગરમાં રૂ.7 કરોડના ખર્ચે રિનોવેશન થયેલ ટાઉનહોલની આર્ટ ગેલરીમાં ટપકતું પાણી
March 20, 2025 06:58 PMપાલીતાણાં TRB જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યા પાછળનું કારણ
March 20, 2025 06:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech