મોટા આશાપુરા મંદિર પાસે ગઢની રાંગ તુટી

  • July 11, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મોટા આશાપુરા મંદિર પાસે લાંબા સમયથી જર્જરીત થયેલી ગઢની રાંગ એકાએક તુટી પડી હતી, સદભાગ્યે કોઇને ઇજા થઇ ન હતી, ગઢની રાંગ રીપેર કરાવવા માટે અગાઉ પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મહાપાલિકાએ આ વાતને ઘ્યાનમાં લીધી ન હતી, આખરે ગઇકાલે આ દિવાલ ગઇકાલે તુટી ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application