ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે નમો લક્ષ્મી પોર્ટલ: શાળા નિયામકને જવાબદારી

  • May 15, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર કે તેની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિર્દ્યાીનીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ રૂપિયા ૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે જેમાં ધોરણ ૯ ી ૧૨ ની વિર્દ્યાીનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તેમજ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ ૯ ી ૧૨ સુધીની વિર્દ્યાીનીઓને કુલ ૫૦,૦૦૦ ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ આ સહાય આપવામાં આવશે. ધોરણ નવ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિર્દ્યાીનીઓને રૂપિયા ૨૦,૦૦૦, ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ની વિર્દ્યાીનીઓને ૩૦ હજાર અને સહાય આપવામાં આવશે જોકે સરકારે આ સહાય માટે કેટલાક માપદંડ જાહેર કર્યા છે જે મુજબ પરિવારની વાર્ષિક આવક ૬ લાખી વધુ ન હોવી જોઈએ, જો વિર્દ્યાીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ નો લાભ મળતો હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળી શકશે.
આ યોજનાના અમલીકરણ માટે શાળાની આમકને જવાબદારી સોંપવામાં આવી છે આ સહાય યોજના ના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે જે અંતર્ગત છાત્રાઓને ર્આકિ સહાય ની રકમ ચૂકવવામાં આવશે. શાળા નિયામક દ્વારા વિર્દ્યાીનીની માતાના બેંક ખાતામાં સીધી રકમ જમા શે. શૈક્ષણિક વર્ષ શરૂ યા બાદ વિર્દ્યાીનીઓને નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેઠળ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવી પડશે જેની ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા શે. જોકે એક વાત એ પણ ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન વિર્દ્યાીનીઓની હાજરી ૮૦% ી ઓછી જણાશે તો તેમને સહાય મળતી બંધ ઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application