મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ જામનગર એરપોર્ટથી પરત જવા રવાના થઈ, સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટ રસીકોને આપ્યા ઓટોગ્રાફ્સ

  • March 27, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ IPL રમાઈ રહ્યું છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમના રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા સહિતના સ્ટાર ખેલાડીઓનું જામનગર એરપોર્ટ ખાતે બે દિવસ પહેલા આગમન થયું હતું. બે દિવસ જામનગર નજીક રિલાયન્સ વનતારાની મુલાકાત લીધા બાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમના તમામ સ્ટાર ખેલાડીઓ ગતરાત્રે જામનગર એરપોર્ટ ખાતેથી જવા રવાના થયા હતા.

​​​​​​​એ સમયે ક્રિકેટ રસીકો મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા અને ક્રિકેટરો સાથે ચાહકોએ સેલ્ફી પડાવી હતી અને ઓટોગ્રાફ્સ પણ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application