ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રધાનમંત્રીના જામનગર, દ્વારકા અને રાજકોટના કાર્યક્રમ માટે કુલ ૧૪૦૦ એસટી બસની ફાળવણી કરવામાં આવતા આજે અને આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એસટી બસોના અસંખ્ય રૂટ રદ થશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ડિવિઝન દ્વારા દરરોજ કુલ ૪૮૦ રૂટ શેડ્યુલનું સંચાલન થાય છે, દરમિયાન પીએમના કાર્યક્રમ માટે ૨૦૦ બસની ફાળવણી કરતા આવતીકાલે ૧૩૦ રૂટની બસો રદ થશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ ૧૬ ડિવિઝનમાંથી કુલ ૧૪૦૦ બસોની ફાળવણી કરાઇ હોય અન્ય ડિવિઝનમાં પણ આજે અને આવતીકાલે રવિવારે અનેક બસ રૂટ રદ થશે. એકંદરે આજે અને કાલે એસટી બસમાં મુસાફરી ન કરવી હિતાવહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech