ટ્રાફીક શાખાના નિવૃત્ત એએસઆઇનું કરાતુ સન્માન

  • August 17, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઝાદીના અમૃત મહોત્સવ  ઉજવણી દરમિયાન મેરી મિટ્ટી મેરા દેશ  અંતર્ગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન અનુલક્ષીને એમ.પી શાહ કોમર્સ કોલેજ જામનગર ખાતે દેશ માટે વિવિધ વિભાગોમા યોગદાન આપનાર  અધિકારીઓ કર્મચારીઓ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે જામનગર ટ્રાફિક પોલીસમા ફરજ બજાવી નિવૃત થયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાનજીભાઈ બી.પનારા એ ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ તેમજ વિવિધ પ્રશંસનીય કામગીરી કરેલ હોય તે બદલ તેઓનું  પ્રિન્સિપાલ ડો.જીતેશ ખેતીયાએ સાલ ઓઢાડી સન્માન કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application