પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમ
કાલાવડ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે તેમની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ વિશેષ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા,જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા,શહેર મહામંત્રી વિનુભાઈ રાખોલિયા, મહેશભાઈ સાવલિયા,જીલ્લા યુવા મોરચા પ્રમુખ ભૂમિતભાઈ ડોબરિયા, જીલ્લા અ.જાતી મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર,જીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી મુરતુજાભાઈ સાદીકોટ, જીલ્લા મંત્રી હિનાબેન રાખોલિયા, વલ્લભભાઈ વાગડીયા, પ્રવિણભાઈ લિંબાણી, ભરતભાઈ ધમ્મર, ઉર્મિલાબેન ગોહિલ, ભારતીબેન રામાવત, આનંદભાઈ ગોહિલ, મગનભાઈ, સુરેશભાઈ શુક્લ, નટુભાઈ બારોટ, સુરેશભાઈ મેવાડા, સંજયસિંહ જાડેજા, નરેશભાઈ સીંગલ, રાજુભાઈ રાઠોડ, અશ્વિનભાઈ ઝીંઝુવાડીયા, કિરીટ પરમાર, વિનુભાઈ કપૂરીયા,કિશોરભાઈ નિમાવત, તરૂણભાઈ ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech