હાલ ગરમીનો પારો ઉંચો ચડી રહ્યો છે હીટ વેવ થી સરકાર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ગરમીના કારણે વિર્દ્યાીઓની તબિયત ન લડે તે માટે જુનાગઢ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા એ જૂનાગઢ જિલ્લા પ્રામિક શિક્ષણ અધિકારીને શાળાના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે પ્રામિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લ ાની તમામ શાળાઓમાં સવારે ૭:૦૦ થી ૧૧નો સમય કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવતા શાળાના સમયમાં ફેરફારી વિર્દ્યાીઓ તા શિક્ષક ગણને રાહત મળશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈ ઓપન એર વર્ગો ચાલુ ના રહે આ બાબતે જિલ્લ ાના તમામ તાલુકાઓને ખાસ કાળજી રાખવા જણાવેલ છે. બાળકોના સ્વાસ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા બદલ જૂનાગઢ મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલિયા એ જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech