જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા દબાણ કરનારાઓને દબાણ ખાલી કરવા તાકીદ કરવામાં આવી છે તેમજ દબાણકારો પાસેથી પ્રતિ ચો.મી દીઠ ૧૨ પિયા લેખે દડં વસૂલ કરવામાં આવશે. જૂનાગઢમાં રસ્તાની આસપાસ દબાણના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે. મહાનગરપાલિકા દ્રારા માલિકીના પ્લોટ, કપાતમાં મળેલા પ્લોટ તેમજ અન્ય જગ્યાએ કોઈએ દબાણ કયુ હશે તો તેને દૂર કરવા તાકીદ કરવામાં આવી છે. મહાનગરપાલિકા હસ્તકની તેમજ અન્ય જાહેર સ્થળે દબાણ હશે તો તેના પર પ્રતિ દીવસ ચોરસ મીટર દીઠ .૧૨ લેખે દડં ફટકારવામાં આવશે.
કમિશનર ડો.ઓમ પ્રકાશના આદેશ બાદ ડે.કમિશનર ઝાપડા, દબાણ અધિકારી સાૈંદરવા સહિતની ટીમ દ્રારા દબાણ કારોને દબાણ સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યું છે. દબાણ હટાવવામાં નહીં આવે તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. શહેરમાં અનેક સ્થળોએ મહાનગરપાલિકાની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. તેમાં પણ ફટપાથ પર મુખ્યત્વે દબાણ થયેલ છે. અનેક સ્થળોએ તો પાકિગ તથા બાંધકામ ખડકાઈ ગયા છે.આગામી દિવસોમા ગેરકાયદેસર બાંધકામ તથા દબાણ દૂર નહીં થાય તો દડં વસૂલ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech