ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જિલ્લ ામાં પોલીસ ઈન્સ્પેકટરોની કરી આંતરીક બદલીનો ગંજીપો ચીપ્યો છે.
પીએસઆઈ નામહાલનું સ્થળ બદલી સ્થળ
એન.બી.ચૌહાણ ગીરગઢડા એસઓજી
એ.સી.સિંધવ તાલાલ એલસીબી
એચ.એલ.જે બલીયા ઉનાસુત્રાપાડા
એન.એ.વાઘેલા સુત્રાપાડા એસઓજી
એસ.એચ.ભૂવા સોમનાથ મરીન પોલીસ એસઓજી
પી.જી.જોષી એલઆઈબી ઉના
પી.સી.પરમાર જિલ્લા ટ્રાફીક એલઆઈબી
એમ.જે.દિહોરા એસસીએસટી સેલ સોમનાથ સુરક્ષા
પી.વી.ધનેશા વેરાવળ સીટી પોલીસ આકોલવાડી
પ્રભાસપાટણના પોલીસ ઈન્સ્પેકટર એમ.વી.પટેલને મહિલા પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech