ગીર સોમનાથ જિલ્લામાં પીઆઈ અને પીએસઆઈમાં આંતરિક બદલી

  • September 05, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથ જિલ્લ ા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જિલ્લ ામાં પોલીસ ઈન્સ્પેકટરોની કરી આંતરીક બદલીનો ગંજીપો ચીપ્યો છે.


પીએસઆઈ નામહાલનું સ્થળ બદલી સ્થળ
એન.બી.ચૌહાણ   ગીરગઢડા    એસઓજી
એ.સી.સિંધવ      તાલાલ        એલસીબી
એચ.એલ.જે       બલીયા       ઉનાસુત્રાપાડા
એન.એ.વાઘેલા   સુત્રાપાડા    એસઓજી
એસ.એચ.ભૂવા     સોમનાથ     મરીન પોલીસ એસઓજી
પી.જી.જોષી        એલઆઈબી   ઉના
પી.સી.પરમાર      જિલ્લા ટ્રાફીક   એલઆઈબી
એમ.જે.દિહોરા     એસસીએસટી સેલ સોમનાથ સુરક્ષા
પી.વી.ધનેશા  વેરાવળ સીટી પોલીસ  આકોલવાડી
પ્રભાસપાટણના પોલીસ ઈન્સ્પેકટર એમ.વી.પટેલને મહિલા પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application