ઉપલેટાનાં ગધેથડ ગાયત્રી આશ્રમ પાસે વેણુ નદીમાંથી બેરોકટોકપણે ખનીજચોરી: ભાવિકોમાં રોષ

  • February 16, 2024 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંક ખનીજચોરી માટે સ્વર્ગ સમાન ગણાય છે આ વિસ્તારમાંી ભાદર, મોજ, વેણુ ત્રણ નદીઓ પસાર તી હોવાી ખનીજ ભરપુર પ્રમાણ હોવાી ભુ-માફિયાઓ આઝાદ ઈને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. ોડાક દિવસ પહેલા ગધેડ ગાયત્રી આશ્રમ પાસે રબારીકા ગામ નજીક ખનીજચોરી શરૂ  તાં ભક્તોમાં રોષની લાગણી જન્મી છે જે બંધ કરાવવા માંગ ઉઠી છે. 

તાલુકાના ગધેડ ગાયત્રી આશ્રમ સમગ્ર રાજ્યમાં આસભર્યું સન ધરાવે છે અગાઉ રાજ્ય સરકાર દ્વારા વેણુ ડેમમાં માછીમારી કરવા પર મંદિરના મહંત લાલદાસબાપુની જીવદયા પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખી પ્રતિબંધ મૂકેલ હતો પણ આ વિસ્તારમાં અગાઉ ગધેડ અને નાગવદરા ગામ પાસે ભૂ-માફિયાઓએ ખનીજ ચોરી કરી ખેડૂતોને પાયમાલ કરી નાખેલા હમણા થો ડા દિવસો પહેલા ગધેડ ગાયત્રી આશ્રમના નજીક રબારીકા ગામની આગળ ખનીજચોરી ચાલુ તાં ભક્તોમાં રોષ ફેલાયો છે મંદિરની આસપાસ ખનીજચોરી તાં આગામી દિવસોમાં મંદિરના કાંઠા વિસ્તારમાં પાણીના સ્તર ઘટી જશે અને ખેડૂતો પણ પાયમાલ ઈ જશે. નદીઓ વહેલી સુકાઈ જશે, મંદિરની આસપાસ વૃક્ષો પણ પાણીની ઘટવાના કારણે સુકાઈ જશે આવા અનેક કારણોને ધ્યાનમાં લઈ ઈ રહેલી ખનીજચોરી અટકાવવા ભક્તો દ્વારા માંગ ઉઠી છે અને તંત્ર પણ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application