પુરુષોતમ માસના અંતિમ દિવસોમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટ્યો

  • August 16, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર ધામ પૈકીનું યાત્રાધામ દ્વારકા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભક્તજનોનો પ્રવાહ ઉમટી પડ્યો છે, ત્યારે આજે અંતિમ દિવસે પણ દ્વારકાના ગોમતીમાં સ્નાન કરી કાળીયાઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સાથોસાથ ૧ર જ્યોર્તિલીંગ પૈકીનું નાગેશ્ર્વર જ્યોર્તિલીંગ ખાતે અને બેટ દ્વારકા ખાતે પણ ભક્તજનોનો પ્રવાહ જોવા મળ્યો હતો, હિન્દુ ધમર્મા પુરુષોતમ માસનું વિશેષ મહત્વ છે આ માસ દરમ્યાન ભગવાન ક્રિષ્નની ભક્તિ કરી ભાવિકો પૂણ્યનું ભાથું બાંધતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application