જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે ગઈકાલે મૌલાનાના રિમાન્ડ પૂર્ણ તા ગઈકાલે મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં જૂનાગઢ કોર્ટે મૌલાના સલમાન અઝહરીને શરતી જામીન આપ્યા છે. મૌલાના સિવાય અન્ય બે આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે.કચ્છમાં પણ મૌલાના વિરુદ્ધ હેટ સ્પીચનો ગુનો દાખલ યો હોવાી મૌલાનાને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ગઈકાલે રાત્રે કચ્છ પોલીસે ધરપકડ કરી કબજો મેળવ્યો હતો .
૩૧ મી જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર ખાતે રાત્રે નશા મક્તિના નામે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાએ મુંબઈના મૌલાના સલમાન અજહરીને મુખ્ય વક્તા તરીકે બોલાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તાએ આપેલા ભાષણના કેટલાક અંશો સોશિયલ મીડિયા પર વાયરલ યા હતા. જેને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા ત્રણેય સામે ફરિયાદ નોંધાવવામાં આવતા મૌલાના સલમાન અજહરીને મુંબઈ ખાતેી અને અન્ય ૨ આરોપીઓને જૂનાગઢ માંી પકડીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે ત્રણેય આરોપીના ૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગઈકાલે રિમાન્ડ પૂર્ણ તા ત્રણેય આરોપીને ફરીી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી મૌલાનાને શરતી જામીન આપ્યા હતા. સિક્યુરિટી રીઝનને કારણે મૌલાનાને ગઈકાલે રાત્રે રાજકોટ જેલ ખાતે લઈ જવાયા હતા ત્યાં કચ્છ પોલીસે સામખીયાણીના એક કેસમાં રાજકોટી કબજો મેળવ્યો હતો.
મૌલાનાના જામીનની શરતો
જૂનાગઢ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે મૌલાના સલમાન અજહરી અને અન્ય ૨ આરોપીને ૧૫ હજારના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. તેની શરતોમાં ધાક ધમકીના આપી, પુરાવાનો નાશ ન કરવો પાસપોર્ટ રજૂ કરવો અને પાસપોર્ટ ન હોય તો એફિડેવિટ રજૂ કરવા સહિતની શરતે જામીન આપવામાં આવ્યા છે.
પ્રામિક દ્રષ્ટિએ મૌલાના કોઈ ધર્મ કે વ્યક્તિ વિશેષ સામે બોલતા ન હોવાી કોર્ટે જામીન આપ્યા
મૌલાના સામે હેટ સ્પીચને લઈને જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં મૌલાના કોઈ પણ જ્ઞાતિ ધર્મ કે વ્યક્તિ વિશેષ સામે બોલતા હોય તેવું પ્રામિક દ્રષ્ટિએ સામે આવતું ની જેી કોર્ટે તેને જામીન આપ્યા છે આ પ્રકારના ગુનામાં જામીન મળતા ની પરંતુ મૌલાના અને અન્ય ૨ આરોપીઓ કાયદાકીય પ્રક્રિયામાં પહેલા દિવસી જ ખૂબ જ સહકાર આપવામાં આવી રહ્યો છે તેવી મૌલાના વકીલ. શકીલ શેખ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા ગઈકાલે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. જોકે તેની કસ્ટડી જેલની હોવાી જામીન મળીએ તેને જેલમાં એન્ટ્રી કરવાની હોય છે ત્યારબાદ કોર્ટના આદેશી મુક્ત કરવામાં આવે છે ત્યારે સિક્યુરિટી કારણે પોલીસે જુનાગઢ જેલના બદલે રાજકોટ જેલ ખાતે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી જામીન પર મુક્ત યેલા આરોપીની સુરક્ષા અને જૂનાગઢ જેને કોર્ટે મંજૂર કરીમાં શાંતિ જળવાઈ રહે તે હેતુી તેને રાજકો જેલ ખાતે લઈ જવાના આદેશ બાદ ગઈકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સો રાજકોટ જેલ ખાતે મોલાનાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં કચ્છ પોલીસ ટ્રાન્સફર વોરંટ લઈ મૌલાનાને ઝડપી વધુ પૂછપરછ માટે લઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech