ડેમના નિચાણવાળા વિસ્તારમાં વસતા ગ્રામજનોને મામલતદાર ની ટીમ દ્વારા માઈક વડે સલામત રહેવા જાણકારી અપાઇ
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આજે બપોર પછીથી પડેલા ધોધમાર વરસાદના કારણે ઉમિયાસાગર ડેમમાં નવા પાણીની આવક થઈ હતી, અને હાલ ડેમ ૯૦ ટકા થી વધુ ભરાઈ ગયો છે, અને છલકાવાની તૈયારીમાં છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
આજે મોડી સાંજ થી વરસાદ શરૂ થઈ ગયો હતો, અને સાંજે છ વાગ્યા પછીથી બે ઇંચથી પણ વધુ પાણી પડી ગયું હતુંઝ અને હજુ પણ વરસાદી માહોલ છે.
જે વરસાદ ના કારણે ઉમિયા સાગર ડેમ ભરાઈ ગયો છે, અને છલકાવાની તૈયારીમાં છે. ત્યારે જામજોધપુરના મામલતદાર દ્વારા ઉમિયા સાગર ડેમના નીચાણવાળા વિસ્તારમાં માઈક ફેરવવામાં આવી રહ્યું છે, અને લોકોને સલામ સ્થળે રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સોનલનગરમાં આંગણવાડીમાં ધર્મના પાઠ મુદ્દે ...CDPO એ આપી પ્રતિક્રિયા
July 15, 2024 01:30 PMબગસરા-વડિયા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દાનો નાશ કરાયા
July 15, 2024 01:28 PMજામનગરમાં રખડતા ધોડાનો ત્રાસ...સ્થાનિકોએ JMC માં આપ્યું આવેદન
July 15, 2024 01:24 PMપોરબંદરમાં સશસ્ત્ર સીમા બલ કેમ્પસ ખાતે 108 વૃક્ષોનું થયું વાવેતર
July 15, 2024 01:23 PMજૂનાગઢમાં વિધવા મહિલાને મકાન બનાવી આપી આશરો આપ્યો
July 15, 2024 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech