બાંગ્લાદેશમાં હિંદુ જૂથ સમ્મિલિતા સનાતની જોતના નેતા અને ઈસ્કોન ટ્રસ્ટના સચિવ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. રાજધાની ઢાકા અને ચટગાંવ સહિત દેશના ઘણા ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમની મુક્તિની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવાના અહેવાલ છે.
ચિન્મયને જેલમાં મોકલાયા
આ દરમિયાન કોર્ટે ચિન્મયને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ચિન્મયની સોમવારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. bdnews24.com અનુસાર ચટગાંવના છઠ્ઠા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામની કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. ચિન્મયને જામીન ન મળતાં તેના સમર્થકોએ કોર્ટ પરિસરમાં જય શ્રી રામ સહિતના નારા લગાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMદુષ્કર્મનો ભોગ બનેલી ગોંડલ પંથકની યુવતીની સીએમ આવાસે ઉપવાસ આંદોલનની ચીમકી
February 24, 2025 11:49 AMભવનાથ મેળામાં રાત્રે ભીડ બેકાબૂ બનતા ચકડોળ બંધ કરાયા
February 24, 2025 11:48 AMદ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
February 24, 2025 11:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech