આરોગ્ય વિભાગે જાહેર કર્યો પરિપત્ર, જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર

  • September 25, 2024 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્મ-મરણના દાખલામાં સુધારા માટેના નિયમોને લઈ આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે.


વિગતવાર વાત કરીએ તો જન્મ મરણના દાખલામાં સુધારાને લઈ નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે. આરોગ્ય વિભાગના આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે


અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે

આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં. અત્રે જણાવીએ કે, જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કરાયા છે.




આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે, તેમજ પુરાવાઓને ધ્યાને રાખી રજીસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે. જન્મ નોંધણીમાં નોંધ કરી બન્ને નામો લખી શકશે. સંતોષકારક ખાત્રી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં. જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application