ગુજરાત સરકારે વર્ષ 2023 દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરી છે. તકેદારી આયોગની ભલામણોને પગલે સરકારે કુલ 471 અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે.
આ પગલાંમાં વર્ગ-1ના 108 અધિકારીઓ, વર્ગ-2ના 190 અધિકારીઓ અને વર્ગ-3ના 167 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
શિક્ષાત્મક પગલાંની વિગતો:
ફરજ મોકૂફી (સસ્પેન્શન): વર્ગ-1ના 6, વર્ગ-2ના 9 અને વર્ગ-3ના 7 અધિકારી-કર્મચારીઓ સામે ફરજ મોકૂફી અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવામાં આવી છે.
પેન્શન કાપ: વર્ગ-1ના 73, વર્ગ-2ના 119 અને વર્ગ-3ના 85 અધિકારી-કર્મચારીઓ સામે પેન્શન કાપની કાર્યવાહી કરવામાં આવી છે.
નાની સજા: વર્ગ-1ના 29, વર્ગ-2ના 62 અને વર્ગ-3ના 75 અધિકારી-કર્મચારીઓને નાની સજા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech