સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ગુડ ન્યુઝ : આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવાઈ 

  • September 13, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ગુડ ન્યુઝ : આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવાઈ 


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ટ્રેનની મુસાફરી કરનાર લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી દોડતી લાંબા અંતરની છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરી જાહેરાત કરી હતી. નવી છ ટ્રેન નો લાભ ક્યારે મળશે તેની ટૂંક સમયમાં જાહેરાત થશે. 


સૌરાષ્ટ્રના લોકોને સુવિધા રહે એ હેતુથી નીચે મુજબની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે.

1. ટ્રેન નં. 19421/22
અમદાવાદ - પટના એક્સપ્રેસ

2. ટ્રેન નં. 22967/68
અમદાવાદ - પ્રયાગરાજ એક્સપ્રેસ

3. ટ્રેન નં. 19413/14
અમદાવાદ - કોલકાતા એક્સપ્રેસ

4. ટ્રેન નં. 11049/50
અમદાવાદ - કોલ્હાપુર એક્સપ્રેસ

5. ટ્રેન નં. 22137/38
નાગપુર - અમદાવાદ એક્સપ્રેસ

6. ટ્રેન નં. 12917/18
અમદાવાદ - હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application