ગોંડલ: ૭૨ કલાક બાદ ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપાયો

  • May 29, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડમાં ગોંડલનાં બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાનાં યુવાનની ઓળખ યા બાદ ૭૨ કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનનાં ડીએનએ મેચ તા મૃતદેહ પરીવારને સોંપાતા ગોંડલ તેમનાં નિવાસસનેી મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આંસુઓ નો દરીયો વહ્યો હતો. પરીવારનાં આશાસ્પદ યુવાનની અણધારી વિદાયી પરીવારમાં આક્રંદ છવાયુ હતુ.
​​​​​​​
પ્રાપ્ત વિગત મુજબ શનિવારની ગોજારી સાંજે રાજકોટમાં ગેમજોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં મિત્રો સો ગયેલા શત્રુઘ્નસિહ શક્તિસિંહ ચુડાસમા ઉ.૨૦ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય ૭૨ કલાક બાદ તેમનાં ડીએનએ નો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો.બાદ માં ગોંડલ આશાપુરા રોડ પર આવેલાં તેમનાં નિવાસસનેી નિકળેલી અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા.
શત્રુઘ્નસિહ બે ભાઇઓનાં પરીવારમાં મોટા હતા.અને રાજકોટ મારવાડી કોલેજમાં બીસીએ.નો અભ્યાસ કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application