રાજકોટનાં ગેમઝોન અગ્નિકાંડમાં ગોંડલનાં બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. જે પૈકી ખરેડાનાં યુવાનની ઓળખ યા બાદ ૭૨ કલાક બાદ અન્ય ક્ષત્રીય યુવાનનાં ડીએનએ મેચ તા મૃતદેહ પરીવારને સોંપાતા ગોંડલ તેમનાં નિવાસસનેી મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આંસુઓ નો દરીયો વહ્યો હતો. પરીવારનાં આશાસ્પદ યુવાનની અણધારી વિદાયી પરીવારમાં આક્રંદ છવાયુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારની ગોજારી સાંજે રાજકોટમાં ગેમજોનમાં સર્જાયેલ અગ્નીકાંડમાં મિત્રો સો ગયેલા શત્રુઘ્નસિહ શક્તિસિંહ ચુડાસમા ઉ.૨૦ દુર્ઘટનાનો ભોગ બન્યા હોય ૭૨ કલાક બાદ તેમનાં ડીએનએ નો રિપોર્ટ આવતા મૃતદેહ પરીવારને સોંપાયો હતો.બાદ માં ગોંડલ આશાપુરા રોડ પર આવેલાં તેમનાં નિવાસસનેી નિકળેલી અંતિમ યાત્રામાં ભારે હૈયે લોકો જોડાયા હતા.
શત્રુઘ્નસિહ બે ભાઇઓનાં પરીવારમાં મોટા હતા.અને રાજકોટ મારવાડી કોલેજમાં બીસીએ.નો અભ્યાસ કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના વાછરા ગામે રાત્રીના ભજન કાર્યક્રમમાં બઘડાટી બોલી: બે ઘવાયા
April 10, 2025 10:45 AMઘેલા સોમનાથ નજીક ઇકોકારએ બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત
April 10, 2025 10:28 AMડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech