આર્ય સમાજ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ

  • April 26, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યસમાજ  (જામનગર) દ્વારા માનવ સેવાની પ્રવૃતિના ભાગરૂપે તાજેતરમાં સવારે ૧૦:૩૦થી બપોરે ૧:૩૦ દરમિયાન નિ:શુલ્ક છાશ વિતરણ પરબનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આર્યસમાજ  (જામનગર)ના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દ મંત્રી મહેશભાઈ રામાણી, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ  નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, અંતરંગ સદસ્યો ધીરજભાઈ નાંઢા, સુનીતાબેન ખન્ના, હરીશભાઈ મહેતા, પ્રભુલાલભાઈ ડી. મહેતા નીમુબેન રામાણી, નિમંત્રિત સદસ્ય વિશ્વાસભાઈ ઠક્કર, પ્રભુલાલભાઈ જે. મહેતા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલય પ્રાથમિક વિભાગ,માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા બહેનો હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધેલ હતો. આ પરબ તા.૪.૬.૨૩ રવિવાર સુધી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application