ઇન્દોર અને ઉદેપુર ની રાજકોટ થી સોમવારે લાઇટ ઉડાન ભરશે. યારે આગામી મહિનાથી રાજકોટ લખનઉ માટેની ફલાઈટ સેવા શ થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા નવા બે ટ શ કરાયા છે. જેમાં સોમવારથી રાજકોટથી સવારે ૦૮:૪૦ મિનિટે ઉદેપુર માટેની લાઈટ અને બપોરે ૧૧:૫૫ મિનિટે ઇન્દોર માટેની લાઈટ ઉડાન ભરશે.
સૌરાષ્ટ્ર્રમાંથી લાંબા સમયથી ઉદેપુર અને ઇન્દોર માટે લાઈટ સેવા શ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર દ્રારા માંગણી ઉઠી હતી. ઉદેપુર ટુરિસ્ટ પ્લેસ ત્યારે ઉદયપુર ની નજીક નાથદ્રારા આવેલું હોવાથી આ ધાર્મિક સ્થળ પર ભગવાન શ્રીનાથજીના દર્શન માટે સૌરાષ્ટ્ર્રમાંથી બહોળી સંખ્યામાં ભાવિકો જતા હોય છે.
ખાસ કરીને નાથદ્રારા માટે ભાવિકોની અવરજવર વધુ રહેતી હોવાથી ઉદેપુર ની લાઈટ જલ્દીથી શ કરવા માટે પ્રબળ માંગણી ઉઠી હતી તે હવે પૂરી થતાં સોમવારથી આ લાઈટ નિયમિત ધોરણે ઉડાન ભરશે યારે ઈન્દોર માટે વેપારી વર્ગની માંગણી સંતોષાય છે. સોમવારથી આ હવાઈ સેવા શ થઈ જશે જેમાં ૭૦ થી ૭૫ પેસેન્જરની ક્ષમતા ધરાવતા એરકાટ નું આવાગમન થશે. આ ઉપરાંત ૧૦ મી સપ્ટેમ્બર બાદ રાજકોટ એરપોર્ટ નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્થળાંતર કરશે ત્યારબાદ મુંબઈ અને દિલ્હીની ફલાઈટ પણ વધશે અને ઈન્ડિગો દ્રારા લખનઉ માટે હવાઈ તેવા શ કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે જેને ટૂંક સમયમાં એરપોર્ટ ઓથોરિટી દ્રારા મંજૂરી આપવામાં આવશે તેવું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ઈન્દોર અને ઉદેપુર ની પ્રથમ લાઇટ હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્રારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech