ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં આગામી રવિવાર તારીખ 7 જુલાઈથી તા. 10 ઓગસ્ટ સુધી "સર્વોત્તમ સ્તોત્ર"ના પાઠના મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રવિવાર તારીખ 7 ના રોજ રથયાત્રાના શુભ દિવસથી દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સર્વોત્તમ સ્તોત્રના 35 વખત પાઠ 35 દિવસ સુધી કરવામાં આવશે. સર્વોત્તમના એક પાઠથી શ્રી મહાપ્રભુજીની જારીજી ભર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પાઠ મહોત્સવમાં સહભાગી થવા સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech