ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલીમાં આગામી રવિવાર તારીખ 7 જુલાઈથી તા. 10 ઓગસ્ટ સુધી "સર્વોત્તમ સ્તોત્ર"ના પાઠના મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રવિવાર તારીખ 7 ના રોજ રથયાત્રાના શુભ દિવસથી દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન સર્વોત્તમ સ્તોત્રના 35 વખત પાઠ 35 દિવસ સુધી કરવામાં આવશે. સર્વોત્તમના એક પાઠથી શ્રી મહાપ્રભુજીની જારીજી ભર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આ પાઠ મહોત્સવમાં સહભાગી થવા સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMજામનગર સીટી એ ડિવિજન ખાતે લોક દરબાર યોજાયો
July 05, 2024 06:34 PM"અમને ડોકટર બનવા દો" : રાજકોટમાં MBBSમાં એડમિશન લેનાર વિદ્યાથીઓ અને વાલીઓનો દેખાવો
July 05, 2024 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech