આટકોટથી ચીતલીયા જવા માટેનો રસ્તો માત્ર ત્રણ કિલોમીટર હોય પણ હાલમાં ચોમાસામાં આ રસ્તા પર ચાલવું લોઢાના ચણા જેવું છે હાલમાં વરસાદી પાણી ભરાયા હોય તેમ જ ગારો હોય જેને લઇ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે 50 જેટલા આટકોટના ખેડૂતો ની અવરજવર આ રસ્તા પર હોય છે તેમજ ચિતલીયા થી આવતા લોકોને પણ આ રસ્તો સાવ નજીક થતું હોય ત્યારે આટકોટ આવવા માટે માત્ર ત્રણ કિલોમીટરનો જ રોડ છે ધારાસભ્ય દ્વારા આ રોડ મંજૂર થઈ ગયેલો હોય પણ કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી ખેડૂતોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ જેવું ચાલ્યું ગયું છતાં આ રોડની કામગીરી હજી કરવામાં આવી નથી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી તેમણે આ રોડ મંજૂર કર્યો છે પણ તેમ છતાં હજી આ રોડ શરૂ ઙ્ગહીં ઙ્ખતાં ફરી એકવાર કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાને અપીલ કરી હતી અને આ રોડ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરી હતી આ રોડ પર ચિતલીયા થી રોજ લોકો ની અવરજવર રહેતી હોય છે જેને પણ મુશ્કેલ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech