ખેડૂત નેતા નરેશ ટિકૈતની એન્ટ્રી અને... કેવી રીતે કુસ્તીબાજોને ગંગા નદીમાં મેડલ પધરાવવાથી રોક્યા?

  • May 30, 2023 08:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂત નેતા નરેશ ટિકૈતે હરિદ્વાર જઈને કુસ્તીબાજોને ગંગા નદીમાં મેડલ પધરાવતા રોકી લીધા છે. મહત્વનું છે કે તેણે ખેલાડીઓ પાસેથી સમય માંગ્યો છે.


ખેડૂત નેતા નરેશ ટિકૈત ગંગા નદીમાં મેડલ સુધી પહોંચેલા દેશમાટે મેડલ મેળવનારા કુસ્તીબાજોને મનાવવામાં સફળ રહ્યા છે. કુસ્તીબાજો મેડલ પધરાવ્યા વગર પરત ફરી રહ્યા છે. ખેડૂત નેતા નરેશ ટિકૈતે હર કી પૌરી પહોંચ્યા બાદ મેડલ સૌપ્રથમ તો કુસ્તીબાજો પાસેથી લઈ લીઘા હતા. અને તેમની પાસે પાંચ દિવસનો સમય માંગ્યો હતો. નરેશ ટિકૈતે મીડિયાને જણાવ્યું હતું કે જેવી અમને ખેલાડીઓના આવવાની જાણ થઈ કે, અમે તરત જ સ્થળ પર પહોચ્યા હતા. અમે અહીં આવીને અમારા બાળકોની સામે ઝોલી ફેલાવી હતી અને આવું પગલું ન ભરવા માટે સમજાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application