એમએસપી ખરીદીની ગેરંટીને કારણે ખનૌરી બોર્ડર પર 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા 30 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત બગડી રહી છે. ડોક્ટરોએ ગઈકાલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે દલ્લેવાલનું બ્લડ પ્રેશર 100/70 છે, જે ચિંતાજનક છે. જણાવવામાં આવી રહ્યું છે કે 30 ડિસેમ્બરે પંજાબ બંધને લઈને ઘણા સંગઠનો આજે ખનૌરી બોર્ડર પર રણનીતિ બનાવશે.
પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના આમરણાંત ઉપવાસને ગઈકાલે 30માં દિવસ થયા છે. દલ્લેવાલ ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠા છે, તેમની મુખ્ય માંગ કેન્દ્ર સરકાર પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાકીય ગેરંટી અને અન્ય ખેડૂતોની સમસ્યાઓના ઉકેલની છે.
ગઈકાલે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમન અરોરા દલ્લેવાલને મળવા માટે ખનૌરી બોર્ડર પહોંચ્યા હતા. દલ્લેવાલનું મેડિકલ ચેકઅપ કરાવવા ખનૌરી બોર્ડર જઈ રહેલી મેડિકલ ટીમને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMભારત-પાક યુદ્ધ : રાજકોટમાં જૈન અને રાજપૂત સમાજે ભેગા મળી દેશના સૈનિકો માટે પ્રાર્થના કરી
May 09, 2025 12:30 PMબોલિવૂડમાં 'ઓપરેશન સિંદૂર' પર ફિલ્મ બનાવવાની હોડ
May 09, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech