જામજોધપુર તાલુકાના જુદી જુદી એસ.બી.આઇ. શાખા દ્વારા જામજોધપુર એસ.બી.આઇ. કૃષિ શાખા મુકામે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં આ શિબિરમાં બેંકના મુખ્ય પ્રબંધક પ્રેમકુમાર શર્મા ફીલ્ડ ઓફિસર અજીતભાઇ ગોહિલ લોકલ હેડ ઓફિસ અમદાવાદના સંજયભાઇ પટેલ રીઝયન ઓફિસર રાજેશભાઇ કચોટ સર્વિસ મેનેજર જયેશભાઇ વિરમગામા દ્વારા આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને નવી ધિરાણ યોજના સમૃઘ્ધિ ઋણ, એગ્રીકલ્ચર એન્ટરપ્રાઇઝ લોન તથા ગોલ્ડ લોન તેમજ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન ટ્રેકટર લોન વિગેરે બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પું પાડ્યું હતું. આ શિબિરમાં તાલુકાના વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech