ત્રસ્ત પ્રજાએ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપ્યુ
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ભરડકી ફિડરમાં અવારનવાર અનિયમીત પાવર આવતો ત્યારે આજુ બાજુના બધા ગામોમાં દિવસ દરમીયાન વિજળી મળે છે. તો કલ્યાણપુર વિસ્તારમાં ભરડકી ફીડરમાં પણ દિવસે વિજળી આપવા અને વારમવાર વિજળી આવજા કરતી હોય. તો એ બાબતને ધ્યાને લઈ જેમને વ્યવસ્થિત મેન્ટેન કરી રેગ્યુલર કરવા તેમજ કલ્યાપુર ગામમાં જ્યોતિ સખપુર ફિડરમાં વારંમવાર વિજળી ચાલી જતી હોય એમાં પણ કાયમી ધોરણે વ્યવસ્થીત લાઈટ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા કલ્પાણપુર ગ્રામ પંચાયત દ્વારા ભાવેશભાઈ સોરઠીયા સહિતના આગેવાનોના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોએ જામજોધપુર પી. જી. વી. સી. એલ. ની કચેરીએ જઈ કાર્યપાલક ઈજનેરને આવેદન પત્ર પાઠવ્યુ હતું અને જો આ સમસ્યાનો નિકાલ નહી આવે તો ગ્રામજનો દ્વારા આવેદન પત્ર બાદ તંત્ર સામે આકરા પગલા ભરશે તેમ રજુઆત કરતા પત્રમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNPS વાત્સલ્ય યોજનામાં માતા-પિતા દર મહિને 1000 રૂપિયા જમા કરાવે તો બાળકને કેટલું પેન્શન મળશે
September 19, 2024 04:20 PMવાયરસ અને બેક્ટેરિયા સામે લડવાથી લઈને તુલસી વાળી ચા પીવાના છે અનેક ફાયદાઓ
September 19, 2024 04:17 PMમેડિકલ કોલેજમાં એડમિશન માટે બદલાવ્યો 'ધર્મ', 8 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ, 9 સીટ છોડીને ભાગ્યા
September 19, 2024 04:10 PMહરિયાણામાં ચૂંટણી લડશે કેજરીવાલ ! આપના સાંસદે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા સંકેત
September 19, 2024 04:08 PMઓગસ્ટમાં ૬૭% મ્યુચ્યુઅલ ફંડસે શેર માર્કેટ કરતાં આપ્યું વધુ વળતર
September 19, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech