બદ્રીનાથની યાત્રાએ ગયેલા વૃદ્વનું હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ

  • September 24, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં અમર બેકરી પાછળ રહેતા વૃદ્વ બદ્રીનાથી યાત્રાએ ગયા હતા જ્યાં તેમને હદય રોગનો તીવ્રહિમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનુંડિઝાસ્ટર વિભાગ દ્વારા જાણવા મળ્યું હતી. વૃદ્વના મૃત્યુની જાણ થતા તેમના પરિવારના સભ્યો બદ્રીનાથ જવા રવાના થયા હોવાનું પણ ડિઝાસ્ટરના સૂત્રોએ ઉમેર્યું હતું.
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તાર, અમર બેકરી પાછળ રહેતા સુનિલભાઈ લક્ષમણદાસ નરવાણી (ઉ. વ. આ. ૬૫)થોડા દિવસો પૂર્વે બદ્રીનાથ યાત્રાએ ગયા હતા. દરમ્યાન યાત્રામાં રહેલા સુનિલભાઈ નરવાણીને હદયરોગનો તીવ્ર હુમલો આવતા તેમને સારવાર મળે તે પૂર્વેજ મૃત્યુ નીપજ્યું હતું.
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application