ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં અમર બેકરી પાછળ રહેતા વૃદ્વ બદ્રીનાથી યાત્રાએ ગયા હતા જ્યાં તેમને હદય રોગનો તીવ્રહિમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનુંડિઝાસ્ટર વિભાગ દ્વારા જાણવા મળ્યું હતી. વૃદ્વના મૃત્યુની જાણ થતા તેમના પરિવારના સભ્યો બદ્રીનાથ જવા રવાના થયા હોવાનું પણ ડિઝાસ્ટરના સૂત્રોએ ઉમેર્યું હતું.
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તાર, અમર બેકરી પાછળ રહેતા સુનિલભાઈ લક્ષમણદાસ નરવાણી (ઉ. વ. આ. ૬૫)થોડા દિવસો પૂર્વે બદ્રીનાથ યાત્રાએ ગયા હતા. દરમ્યાન યાત્રામાં રહેલા સુનિલભાઈ નરવાણીને હદયરોગનો તીવ્ર હુમલો આવતા તેમને સારવાર મળે તે પૂર્વેજ મૃત્યુ નીપજ્યું હતું.
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech