રાજકોટના પૂર્વ કલેક્ટર અને ગુજરાતના આઈએએસ કેડરના જાણીતા અધિકારી ડૉ. વિક્રાંત પાંડે કેન્દ્ર સરકારમાં રહેલી તેમની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પૂર્ણ કરીને ગુજરાત રાજ્ય સરકારમાં ફરીથી જોડાયા છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આંતરરાજ્ય સંકલન સચિવાલય (ISCS)ના નિયામક તરીકે ફરજ બજાવતા ડો. પાંડેનો કેન્દ્રીય પ્રતિનિયુક્તિનો કાર્યકાળ 2 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થયો હતો.
કેન્દ્ર સરકારના આદેશ મુજબ, ડો. વિક્રાંત પાંડેને તેમની મૂળ કેડર એટલે કે ગુજરાત રાજ્ય સરકારમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે. તેમને સામાન્ય જોડાવાના સમય સાથે 3 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2024 સુધીની 11 દિવસની રજા પણ મંજૂર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech