તાલુકા પંચાયતના ઉપપ્રમુખે માર્ગ મકાન વિભાગના સચીવને લખ્યો પત્ર
જામનગર જિલ્લાના બાયપાસ-ખીમરાણા-શેખપાટ રસ્તાનું કામ 2016-17માં શ થયું હતું અને તા.15-7-21ના પુ કરવા માટે આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી આ કામ ચાલું કરવામાં આવેલ નથી જેને કારણે 30 હજાર લોકોને નુકશાની થાય છે, આ કામ ઝડપથી શ કરવા માટે રસ્તાના કામનું રી-ટેન્ડરીંગ કરવા માંગણી જામનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠલભાઇ માંડવીયાએ રાજયના માર્ગ મકાન વિભાગના સચીવને પત્ર લખી કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2016-17માં બાયપાસ-ખીમરાણા-શેખપાટ રોડ મંજુર કરવામાં આવેલ, આ કામ 15-7-2021 સુધીમાં પુ કરવાનું હતું, સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા આ કામ શ કરવામાં આવ્યું નથી.
આ કંપનીને તાજેતરમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી છે અને તેને મળેલા કામો ચાલું રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે, લોકોને તકલીફને ઘ્યાનમાં લેવામાં આવી નથી, છ વર્ષથી વર્ક ઓર્ડર આપ્યો હોવા છતાં પણ હજુ સુધી કામ શ થયું નથી માટે તાત્કાલીક વર્ક ઓર્ડર રદ કરીને રિ-ટેન્ડર કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech