એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ પહેલા એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ઈડીએ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે સીબીઆઈએ મુખ્યમંત્રીને પૂછપરછ માટે આ પહેલા એપ્રિલ મહિનામાં બોલાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech