દિલ્હી દારૂ કૌભાંડ: EDએ CM કેજરીવાલને મોકલી નોટીસ, બીજી નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા

  • October 30, 2023 10:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ પહેલા એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.


મળતી માહિતી પ્રમાણે ઈડીએ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. મહત્વનું છે કે સીબીઆઈએ મુખ્યમંત્રીને પૂછપરછ માટે આ પહેલા એપ્રિલ મહિનામાં બોલાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application