દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હાઈકોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ ઈડીની ટીમ મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રીના ઘરની સર્ચ કર્યું હતું. જે બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દારૂ કૌભાંડ મામલે અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ પણ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ગુરુવારે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. તપાસ એજન્સી એવા સમયે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે ગઈ છે જ્યારે આજે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
લગભગ 2 કલાકની પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યા બાદ તપાસ એજન્સી ગુરુવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે પહોંચી હતી.
સીએમ કેજરીવાલના ઘરની બહાર કલમ 144 લાગુ કરાઈ
મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલના ઘરની બહાર કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech