વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ઝેરી દવાની અસર ઇ જતા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રાહત માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.૫૦) નામના આધેડ ગઈકાલે વાડીએ પાકમાં દવા છાંટતા હતા ત્યારે દવાની અસર નાક વાટે પોતાને ઇ જતા ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા અને અર્ધ બેભાન ઇ જતા પ્રમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર છ ભાઈ અને એક બહેનમાં ચોા નંબરે હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. બનાવી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘેલા સોમનાથ નજીક ઇકોકારએ બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત
April 10, 2025 10:28 AMડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech