જામનગર રોજગાર કચેરી અને શ્રી ડી.કે.વી કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાયો
જામનગર રોજગાર કચેરી અને અને શ્રી ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉદ્દીશા પ્રકલ્પ અન્વયે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમીનાર યોજાયો હતો.
સેમીનારની શરૂઆતમાં રોજગાર કચેરી જામનગરના કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટએ રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે..? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે,તેની સવિસ્તાર માહિતી આપી એમ્પ્લોયમેન્ટ કાર્ડ અન્વયે ફોર્મ ભરાવ્યા હતા.
આ કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમીનારમાં આર્ટસ અને સાયન્સના એસ.વાય ટી.વાયના ૧૨૬ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ઉદ્દીશા કિમીટી ના આસિસ્ટન્ટ પ્રોફેસર એ.કે.મહીડા અને સી.કે.ગૌસ્વામી, કોલેજના આસીસ્ટન્ટ પ્રો. જે.એચ.પંડ્યા, સંચાલનકર્તા પ્રો. સી.એસ.દવે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારનું આયોજન ઉદ્દીશા પ્રકલ્પ હેઠળ ડી.કે.વી કોલેજના આચાર્ય ડૉ.આર.યુ.પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સાથે આ દિવસે થશે ટક્કર,જાણો શેડ્યુલ
July 08, 2024 05:29 PMતૃપ્તિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરવા બદલ વિકી કૌશલ થયો ટ્રોલ
July 08, 2024 05:16 PMહળવદ નજીકથી ટ્રકનાં ચોરખાનામાંથી વિદેશી દાનો જથ્થો મળ્યા
July 08, 2024 04:39 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
July 08, 2024 04:37 PMમોરબીમાં ગાડી ચડાવવાનો પ્રયાસ કરી કારમાં તોડફોડ કરી
July 08, 2024 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech