વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ, જામનગરમાં તા.૨૨-૧૨-૨૦૨૩ શુક્રવારના રોજ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિવિધ યોજનાઓની માહિતી અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ કઇ રીતના નિ:શુલ્ક તાલીમ મેળવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નિ:શુલ્ક તાલીમ વર્ગો વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં જ ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech