કલ્યાણપુર તાલુકાના આવેલા કલ્યાણપુર ઘટક 1 ખાતે તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર તારીખ 20 તથા તારીખ 21 ઓગસ્ટના રોજ બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓના જુદા જુદા પરિવેશ ધારણ કરીને ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધે તે માટે આયોજકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ચર્ચામાં રહેલી તુર્કીના રાષ્ટ્રપતિની પુત્રી સુમેય એર્દોગન કોણ છે?
May 17, 2025 04:35 PMમહિલા કોલેજ સર્કલમાં અઢી લાખની માટી નખાયા બાદ તંત્રને લાગ્યુ કે ગારો થશે
May 17, 2025 04:22 PMભાવનગરના વેપારીને અમદાવાદના શખ્સે અર્ધા લાખનો ચૂનો ચોપડ્યો
May 17, 2025 04:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech