સરસંઘચાલક મોહન ભાગવત કેરળના પાંચ દિવસના પ્રવાસે છે.અહીં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારતની તાકાત એકતામાં રહેલી છે, જે સફળ અને વિજયી છે. આરએસએસ વડાએ કહ્યું કે ભારત એક શકિતશાળી રાષ્ટ્ર્ર તરીકે ઉભરી રહ્યું છે. હિન્દુ જીવનશૈલી તમામ સમસ્યાઓનું સમાધાન પૂં પાડે છે અને વિશ્વમાં પરમ શાંતિ લાવે છે. ભાગવતે કહ્યું કે સઘં હિન્દુ સમાજને એક કરી રહ્યું છે અને ધર્મના રક્ષણ દ્રારા વિશ્વને અર્થપૂર્ણ ઉકેલો પૂરા પાડી રહ્યું છે.
તેમણે કહ્યું, પરિવર્તન ફકત અવતારોના આગમનથી જ થતું નથી. જે લોકો પોતાનું રક્ષણ કરી શકતા નથી તેમને ભગવાન પણ બચાવી શકતા નથી. આપણે ભારતના બાળકો છીએ. જો લાખો બાળકો હોવા છતાં આપણી માતૃભૂમિ નબળી પડી જાય, તો આપણી ફરજ શું છે? આ ફરજ પૂર્ણ કરવા માટે આપણને શકિતની જર છે, શકિતને અસરકારક બનાવવા માટે આપણને શિસ્ત અને જ્ઞાનની જર છે. પરિસ્થિતિઓ ગમે તે હોય, ધ્ઢ નિશ્ચય અને હેતુની અતૂટ ભાવના જરી છે.
આરએસએસનું મુખ્ય મિશન
તેમણે કહ્યું કે આવા માનવ વિકાસને પ્રોત્સાહન આપવું એ સંઘનું મુખ્ય મિશન છે. તેમણે કહ્યું કે ભારત પણ વિવિધ સંઘર્ષેાનો સામનો કરી રહ્યું છે – ખેડૂતો, ગ્રાહકો, કામદારો અને શાસક અને વિપક્ષી પક્ષો પણ આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યુદ્ધો સતત વધી રહ્યા છે, જેના કારણે સમસ્યાઓની યાદી વધી રહી છે. જોકે, તેમણે કહ્યું કે, આ મુદ્દાઓનો ઉકેલ ભારતમાં જ રહેલો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech