સમગ્ર રાજ્યમાં બાળકો માટે જીવલેણ બની રહેલા ચાંદિપુરા રોગી રાજકોટ જિલ્લામાં વધુ એક બાળકનું મોત નીપજ્યું છે. ગોંડલના અનિડા ગામના ૭ મહિનાના બાળકનું રાજકોટની ઝનાના હોસ્પિટલ ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સો રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મૃત્યુ આંક ૬ યો છે. મૃત્યુ પામનાર નવજાતનો પરિવાર મધ્ય પ્રદેશનો છે અને એક મહિના પહેલા જ અનિડા ગામે ખેત મજૂરી કરવા માટે આવ્યો હતો. બાળકને શરૂઆતી સામાન્ય તાવ રહ્યો હતો અને ગોંડલ ખાતે દવા લીધી હતી. એમ છતાં ફરક ન પડતા વધુસારવાર માટે ઝનાના હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. માસુમ પુત્રના મોતી પરિવારમાં ગમગીની છવાઈ છે.
હાલની સ્િિતએ સારવારની વાત કરવામાં આવે તો પાંચેક દિવસ પહેલા મૂળ મહીસાગર જિલ્લાના વતની અને હાલ કાલાવડના નિકાવા ગામે મજૂરી કામ માટે આવેલા પરિવારની બે મહિના બાળકીને તાવ આવતો હોવાી ચાંદિપુરાના લક્ષણો જણાતા રાજકોટ રીફર કરવામાં આવી હતી. જયારે મૂળ દાહોદના અને પડધરીમાં રહી મજૂરી કામ કરતા પરિવારની ૭ વર્ષની બાળકીને ત્રણેક દિવસી તાવ હોવાી પડધરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા તબીબે પ્રામિક સારવાર આપી બાળકીની સ્િિત જોતા ચાંદિપુરાના લક્ષણો જણાતા વધુ સારવાર માટે રાજકોટ મોકલાઈ હતી. હાલ બે મહિના અને સાત વર્ષની બાળકી સઘન સારવાર હેઠળ છે.
મૃત્યુ પામનાર અનિડાના ૭ મહિનાના બાળક અને સારવારમાં રહેલી નિકાવાની બે મહિનાની અને પડધરીની સાત વર્ષની બાળકીના સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા છે. હજુ રિપોર્ટ આવવાના બાકી છે. જે રિપોર્ટ આવ્યા બાદ ચાંદિપુરાના કેસ છે કે કેમ ? તે નક્કી શે. ચાંદિપુરાના રોગને લઇને ઝનાના હોસ્પિટલમાં ક્યાં પ્રકારે વ્યવસ ગોઠવવામાં આવી છે તેનું કલેકટરએ શનિવારના રોજ નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો. અને જિલ્લામાં રોગચાળાને લઇ જિલ્લા આરોગ્ય વિભાગને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech