જામનગર આર્યસમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

  • June 29, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આર્યસમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયની બહેનો દ્વારા યોગનું મહત્વ દર્શાવતા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા અને વિવિધ યોગાસનો દ્વારા યોગ અને આસનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલ, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય પ્રફુલ્લાબેન ‚પડીયા અને શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્ય સંગીતાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application