દ્વારકામાં જગત મંદિર પાસેનાં દબાણો હટાવા પોલીસ બંદોબસ્ત માંગતું તંત્ર
યાત્રાધામ દ્વારકામાં મંદિર પાસેનાં દબાણો દૂર કરવા તંત્ર હવે સજ્જ થયું છે અથવા દબાણો મિડીયામાં ચમક્યા પછી તંત્ર કાર્યવાહી માટે મજબૂર થયું છે એમ કહી શકાય. જગત મંદિર તરફ જતા દર્શન પથ ઉપરનાં દબાણ સહિતનાં દબાણો દૂર કરવા નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી દરમ્યાન પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.
દબાણો દૂર કરવાની કાર્યવાહી વખતે કોઇ આક્રમક વિરોધ પ્રદર્શન કે અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે.પરંતુ ગહનતાથી વિચારતા એનો અર્થ એ પણ થાય કે દબાણકર્તાઓ એટલા માથાભારે છે કે તંત્ર અંદરખાને ફફડે છે. મિડીયામાં પણ દબાણકર્તાઓની પહોંચ વિરાટ હોવાનાં અહેવાલો આવતા રહે છે ત્યારે હવે આ મુદ્દે તંત્ર સુરક્ષા બંદોબસ્ત સાથે ક્ઇ રીતે આગળ વધે છે એ જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech