ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જણાઈ રહ્યો છે. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) કહે છે કે ચીન અને ભારત ગેરકાયદેસર ભંડોળ અને પ્રચાર અભિયાન ચલાવીને તેમના દેશોના સ્થળાંતર સમુદાયોને પ્રભાવિત કરે છે. CSIS એ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતે કેનેડાની આંતરિક રાજનીતિમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. તે ભંડોળ અને અન્ય મદદ આપીને કેનેડાની સંસદમાં પોતાની પસંદગીના નેતાઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર કેનેડાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં અને ખાલિસ્તાન ચળવળના સમર્થનને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે. ધ ગ્લોબલ અને મેઇલના જણાવ્યા અનુસાર, CSISએ આ રિપોર્ટને 'કંટ્રી સમરીઝ' નામ આપ્યું છે, જે ભારત પર અનેક આરોપો લગાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૈલાસ માનસરોવર યાત્રા ફરી શરુ થશે
April 16, 2025 11:22 AMભાણવડ જામનગર રોડ ધારાગઢની ફાટક પાસે મારુતિ કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જ્યો અકસ્માત
April 16, 2025 11:18 AMધ્રોલ: ભૂચરમોરી જમીન પર ભૂમાફિયાઓના દબાણ દૂર કરવાની રાજપૂત સમાજ દ્વારા માંગ
April 16, 2025 11:13 AMછેલ્લા 12 મહિનામાં 62 ટકા ભારતીયોએ 'મેડ ઇન ચાઇના' પ્રોડક્ટ પસંદ કરી: સર્વે
April 16, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech