આટકોટનાં ગાયત્રીનગર તળાવમાં પાણી ખૂટી જતાં માછલીઓને બચાવવા અભિયાન

  • April 09, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના ગાયત્રી નગરમાં આવેલ તળાવમાં માછલીઓ પાણી ખોટી જતા જીવનમાં રણ ઝોલા ખાઈ રહી છે ત્યારે તેમને બચાવવા માટે આજકાલ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને લઇ ગાયત્રીનગરના તળાવમાં જીવન દયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા ત્યારે તળાવમાં કાપના કારણે માછલી કાઢવામાં વિઘ્ન આવ્યો નાના કે લઈ મોટા સુધી લોકો પહોંચ્યા હતા સેવાના કામે લાગી ગયા હતા ઘણી મહેનત કરે છતાં આ માછલીઓ બહાર ન નીકળી હતી ત્યારે હવે તેમને મોટી જાળી મારફત બહાર કાઢવા માટેની તૈયારી કરી રહ્યા છે ત્યારે આવા જીવન દયા પ્રેમીઓ દ્વારા આ માછલીઓને બહાર કાઢવામાં આવશે તેવું તેમના જણાવ્યું હતું લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી અને આવા માછલી ને બહાર કાઢી ને ભાદર નદી માં મૂકવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ફરી એક કાલે આ આયોજન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application