જામનગર શહેરમાં બુઘ્ધ પુર્ણીમાની શોભાયાત્રા

  • May 06, 2023 10:47 AM 

જામનગર બૌઘ્ધ ઉપાસક-ઉપાસીકા સંઘ દ્વારા આજે તથાગત બુઘ્ધની 2567મી ત્રિવીધ પાવન વૈશાખ પુર્ણીમા - બુઘ્ધ પુર્ણીમા નિમીતે સવારે બુઘ્ધ વંદના તેમજ ડો. આંબેડકર સર્કલ સ્થળેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બગી, પગપાળા, ફોરવ્હીલ, દ્વિચક્રી વાહનોમાં જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application