પોરબંદરમાં ફુટપાથ પર રહેતા જરૂરીયાત મંદોને અપાયો નાસ્તો

  • August 23, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં સેવાભાવિ અગ્રણીની સ્મૃતિમાં સમય ગ્રુપ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફુટપાથ પર રહેતા જ‚રીયાતમંદોને નાસ્તો અપાયો હતો.
પોરબંદરના સમય ગ્રુપ દ્વારા મર્હુમ મહેબુબભાઈ જીવાભાઇ પરમાર પરિવાર તરફથી મનોદિવ્યાંગો, નિરાધાર,શ્રમિક બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ગ્રુપના સેવાભાવિ યુવાનોએ મનો દિવ્યાંગો પાસે રૂબરૂ જઈ પોતાના પરિવારના સભ્યો જેવી જ લાગણીથી તેઓની સાથે બેસી નાસ્તો કરાવી સાથે પાણીની બોટલ પીવડાવી માનવ સેવા એ જ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application