જાયન્ટસ જનસેવા દરેડ દ્વારા ચૈત્રી પૂનમે બે સ્થળોએ રક્તદાન કેમ્પ

  • April 25, 2024 10:32 AM 

જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા ચૈત્રી પૂનમે રામદૂત હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવા બાલા હનુમાનજી મંદિર જામનગર તથા પીપરટોડા ખાતે આવેલ સતી રૂડી માં ના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બન્ને સ્થળોએથી કુલ ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું હતું.આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવા વોલેન્ટરી બલ્ડ બેન્કના એ.ડી.જાડેજા, જયદેવભાઈ ભટ્ટ, રેણુકાબેન ભટ્ટ, નિશાબેન પુંજાણી, સુરેશભાઈ રાડીયા, એમ.યુ.ઝવેરી, રેહાનાબેન ઝવેરી, મલ્લિકાબેન મિર્ઝા અરવિંદભાઈ ભટ્ટ, જયેશભાઇ ગોપીયાણી, સહિતના હોદ્દેદારો સભ્યોએ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application