કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરુપમ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. મુંબઈના પૂર્વ સાંસદ નિરુપમે લગભગ બે દાયકા પહેલા અવિભાજિત શિવસેના છોડી દીધી હતી. હવે તેઓ વિભાજિત શિવસેનામાં જોડાયા છે. સંજય નિરુપમની સાથે તેમની પત્ની અને પુત્રી પણ શિવસેના (શિંદે)માં જોડાયા.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરુપમ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયા હતા. મુંબઈના પૂર્વ સાંસદ નિરુપમે લગભગ બે દાયકા પહેલા અવિભાજિત શિવસેના છોડી દીધી હતી. હવે તેઓ વિભાજિત શિવસેનામાં જોડાયા છે. સંજય નિરુપમની સાથે તેમની પત્ની અને પુત્રી પણ શિવસેના (શિંદે)માં જોડાયા હતા.
કોંગ્રેસે તેમને ગયા મહિને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે હાંકી કાઢ્યા હતા. નિરુપમ મુંબઈમાં સીએમ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે સંજય નિરુપમ અગાઉ અવિભાજિત શિવસેનાના હિન્દી મુખપત્ર 'દોપહર કા સામના'ના સંપાદક રહી ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો કેળા પસંદ છે તો ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બનાના શેઈક
May 20, 2025 04:49 PMરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થશે, પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસનો વિરોધ
May 20, 2025 04:48 PMડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech