રક્ષાબંધનના તહેવારમાં ઘોઘાદરીયા કિનારે મેળોભરાતો હોયત્યાં ચગડોળ ફીટ કરવામાટે ગયેલોઅમિતની દરીયાના પાણીમાં હાથપગ ધોવા માટે જતાં તેનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ઘોઘા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતો મોહીયુદ્દીન મહેબુબભાઈ ઉર્ફે રફીકભાઈ મોગલ (ઉ.વ.૧૮) નામનો યુવાન ઘોઘા દરીયા કિનારે ગયો હતો.દર વર્ષની માફત આ વર્ષે પણ દરીયા કિનારે મેળો ભરાવાનો હોયમોહીયુદ્દીન ચગડોળ ફીટ કરવા માટે ગયો હતો. દરમિયાનમાં તે દરીયાના પાણીમાં હાથ પગ ધોવા માટે ગયો તે સમયે અચાનક જ દરીયાના ઉડા પાણીમાં તે ડુબી ગયો હતો અને તેનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech