સોમનાથ ત્રિવેણી સંગમમાં ભાદરવી અમાસે પિતૃતર્પણ માટે ધસાર

  • October 03, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આ ભાદરવી અમાસને સર્વ પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે અમાસની સાથે પિતૃઓને મોક્ષ આપતા ગજછાયા યોગનો સંયોગ પણ છે. આ બાબતે સોમનાથ તિર્થ પુરોહિતો દ્રારા જણાવવામાં આવેલ કે બુધવાર અને સોમવારના આવતી અમાસનું મહત્વ વધી જાય છે. બુધવારે વિષ્ણુ ભગવાનનો વાર માનવામાં આવે છે. આમ બુધવારે અમાસ હોવાથી વિષ્ણુ પુજા માટે પણ આ દિવસ ઉતમ છે.
આ ભાદરવી અમાસના દિવસે પીપળે પાણી રેડવું, દીવો પ્રગટાવવો તે ઉપરાંત વિષ્ણુ સહક્ર નામના પાઠ કરવા ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા ઉતમ ળ આપનાર ગણાય છે.
સોમનાથ ત્રિવેણી સંગમમાં શ્રાદ્ધ પક્ષમાં સતત ધાર્મિક વિધિઓ થયેલ અને અમાસના આ ધાર્મિક વિધિઓ પુર્ણ થયેલ અને ભાદરવાના અંતિમ દિવસે અમાસના લોકો એ મોટી સંખ્યામાં ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application