ખંભાળિયા તાલુકાના સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ (ગોર) રાજુભાઈ રીસ્કા દ્વારા બેહ મુકામે શ્રી જુંગીવારા વાછરાડાડાને 17 મી વખત ધ્વજારોહણ કરાતા સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા સન્માન કરાયું હતું.
સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ (ગોર) રાજુભાઈ રિસ્કા દ્વારા દર વર્ષે બેહ મુકામે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 16 વરસથી શ્રી જુંગીવારા ડાડાના મંદિરે ધ્વજારોહણના આ આયોજનમાં 17 મા વર્ષે પણ ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ આયોજનમાં લાલજીભાઈ ભુવા સાથે સલાયા સાધુ સમાજના પ્રમુખ દિવ્યેશ ગોસ્વામી પણ જોડાયા હતા. આ ધ્વજારોહણ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં પ્રસુતાઓ માટે યોજાયું વિશિષ્ટ સેવાકાર્ય
April 01, 2025 01:53 PMજામનગર મહાનગરપાલિકાના કમિશ્નરની આગેવાનીમાં યોજાઇ પત્રકાર પરિષદ
April 01, 2025 01:29 PMડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: ૧૧ મજુરોના મોત
April 01, 2025 01:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech